બીરેન કોઠારી દેશના વિભાજન પછી અનેક કલાકારો પાકિસ્તાન ચાલ્યા ગયા. કેટલાક કાયમ માટે ત્યાં જઈને વસ્યા. કેટલાક આવનજાવન કરતા રહ્યા. આવા એક સંગીતકાર હતા ખુર્શીદ અનવર. ૨૧ માર્ચ, ૧૯૧૨ના રોજ જન્મેલા આ સંગીતકારે થોડાં ગીતો ગાયેલાં, ફિલ્મની પટકથા પણ લખેલી. …











બીરેન કોઠારી દેશના વિભાજન પછી અનેક કલાકારો પાકિસ્તાન ચાલ્યા ગયા. કેટલાક કાયમ માટે ત્યાં જઈને વસ્યા. કેટલાક આવનજાવન કરતા રહ્યા. આવા એક સંગીતકાર હતા ખુર્શીદ અનવર. ૨૧ માર્ચ, ૧૯૧૨ના રોજ જન્મેલા આ સંગીતકારે થોડાં ગીતો ગાયેલાં, ફિલ્મની પટકથા પણ લખેલી. …