પૂર્વી મોદી મલકાણ માનનીય શ્રી વાંચક મિત્રો, આ વર્ષે હું અષ્ટછાપીય કવિ શ્રી સૂરદાસનાં પદો પરનું વિશ્લેષણ લઈને આવી રહી છુ. આ પદોમાં આપણે સૂરદાસજીએ કૃષ્ણની બાલ્યલીલા વિષે જે લખ્યું છે તે વિષે સમજવા પ્રયત્ન કરીશું. આશા છે કે; આ…
Tag: Purvi Modi Malkan
સંસ્કૃતિની શોધમાં : ૩૭ : અંતિમ પડાવ – ધર્મરાજિકા
પૂર્વી મોદી મલકાણ કલિંગ યુધ્ધ પછી શાંતિની શોધમાં નીકળેલા અશોકને ધર્મરાજિકામાં પરમ શાંતિ મળી. આ સ્થળમાં મળેલી શાંતિ પછી જ્યારે અશોક પાટલીપુત્ર પાછો ફર્યો ત્યારે એ એક નવી જ વ્યક્તિ હતી. આ નવો અશોક હવે ચાંડાલ અશોક નહીં, પણ અશોક…
સંસ્કૃતિની શોધમાં : ૩૬ – ભમલાથી ધર્મરાજિકા તરફ : શાંતિની શોધમાં
પૂર્વી મોદી મલકાણ ભમલાથી નીકળી ફરી એજ આડીઅવળી, વાંકીચૂકી અને ઉબડખાબડ કેડીઓ પરથી પસાર થતાં અમે ધર્મરાજિકા તરફ નીકળી રહ્યાં હતાં તે સમયે અમારી સાથે કાબુલ પણ ચાલી રહી હતી…અમારી સફરમાં અમે તો કાબુલને પાછળ છોડી દેવાનાં હતાં, પણ કાબુલ…
સંસ્કૃતિની શોધમાં : ૩૫ – ત્રીજી શતાબ્દીમાં આંટાફેરા
પૂર્વી મોદી મલકાણ ઇસ્લામાબાદ પહોંચ્યા પછી હું માંડ એક દિવસ શાંતિથી બેઠી હોઈશ ત્યાં મિસીસ સાદીયાએ ફોન કરી જણાવ્યું કે, એક નેશનલ હોલી ડે આવે છે તો ચાલો ત્રીજી સદીમાં આંટો મારી આવીએ. તેમની વાત સાંભળી પહેલાં તો હું સમજી…