આશાબેન વીરેન્દ્ર એક નિવડેલા સફળ લેખિકા છે. વેબ ગુર્જરીના વાચકોને એમની વાર્તા વાંચવાની તક મળી છે અને ભવિષ્યમાં પણ મળતી રહેશે. આશાબહેન વીરેન્દ્ર દ્વારા ભૂમિપુત્રનાં છેલ્લાં પાનાં પર લખાઈ રહેલી વાર્તાને સળંગ દસ વર્ષ થયાં એ નિમિત્તે આજે તો આપણે આશાબેનને…
Tag: Himanshi Shelat
બળતરાનાં બીજ
હિમાંશીબેન શેલત નામથી સાહિત્ય રસિકો ક્યાં અજાણ છે ? તેમનો જન્મ સુરતમાં થયો હતો. તેમણે અંગ્રેજી વિષયમાં સ્નાતક અને અનુસ્નાતકની પદવીઓ મેળવીને ‘વિ. એસ. નાયપોલની નવલકથા’ પર પીએચ.ડી. નો અભ્યાસ કર્યો હતો. ૧૯૬૮ થી તેઓ સુરતની એમ. ટી. બી. આર્ટ્સ…