ડૉ.દર્શના ધોળકિયા ‘સોનાની કે કોલસાની ખાણ જ્યારે ધસી પડે છે અને માણસો દટાઈ જાય છે ત્યારે એમને શું થતું હશે ? શ્રી હેલન કેલરની આત્મકથા ‘અપંગની પ્રતિભા’નું પ્રાસ્તાવિક નોંધતાં પૂછાયેલો આચાર્ય કાકાસાહેબ કાલેલકરનો આ વેધક પ્રશ્ન હેલન પ્રત્યેની સમગ્ર માનવજાતની…
Tag: Helen Keller
ત્રણ દિવસની દૃષ્ટિ
હેલેન કેલરની કાંસ્ય પ્રતિમાને અમેરિકાના National Statuary Hall Collectionમાં ૭ ઑક્ટોબર, ૨૦૦૯ના દિવસે વિધિવત પ્રસ્થાપિત કરાઈ હતી. આ પ્રતિમામાં સાત વર્ષનાં હેલેન કેલરને એક પાણીના પંપ પાસે ઊભેલાં બતાવાયાં છે. એ દિવસે તેમનાં શિક્ષિકા એન. સુલિવને તેમના હાથ પર લખેલ…