કિશોરચંદ્ર ઠાકર ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નેહરુની નાસ્તિક કે હિંદુ વિરોધી છાપ ઉપસાવવામાં તેમના વિરોધીઓનો જેટલો ફાળો છે એટલો જ જેમણે નેહરુના વિચારો પૂરેપુરા જાણ્યા નથી તેવા તેમના સમર્થકોનો પણ છે. પરંતુ નેહરુનું જાણીતું પુસ્તક ‘મારું હિંદનું દર્શન’ વાંચતા…
Tag: સમાજ દર્શનનો વિવેક
સમાજ દર્શનનો વિવેક : સૂફીસંત સતારબાપુ
કિશોરચંદ્ર ઠાકર મધ્યયુગની સંતપરંપરાનો પ્રવાહ ભલે ક્યારેક ક્ષીણ થતો ચાલ્યો હોય અથવા ક્યારેક તેનું સ્વરૂપ બદલાયું હોય, પરંતુ આજ સુધી તે અવિરત ચાલ્યો છે. કેટલાક સંતોની ઓળખ પછાત વર્ગો પૂરતી સીમિત રહી ગઈ છે, તો કેટલાક સમાજના નીચલા અને ઉપલા…
સમાજ દર્શનનો વિવેક : નાથજીના ચિંતનમાં રેશનાલિઝમ
કિશોરચંદ્ર ઠાકર મેં મારા એક લેખમાં ચમત્કાર અને અંધશ્રદ્ધાના વિરોધ બાબતે સ્વામી આનંદને ટાંક્યાં હતા. સ્વામીની વાત એટલી બધી તર્કબદ્ધ હતી કે- કોઈ સાધુ આવી( રેશનલ) વાત કરી શકે- તે બાબતે એક રેશનાલિસ્ટ મિત્રે આશ્ચર્ય વ્યકત કરેલું. હકીકત એ છે…
સમાજ દર્શનનો વિવેક : એક અમર ત્રિપુટી
કિશોરચંદ્ર ઠાકર હાલ પ્રવર્તતી કોવિદ 19ની મહામારીથી આપણે ભલે ત્રસ્ત હોઈએ, તો પણ છેલ્લી એક સદીથી અને ખાસ કરીને છેલ્લા 50 વર્ષથી આરોગ્ય તથા દીર્ઘાયુષ્ય બાબતે આપણે સબ સલામતની લાગણી અનુભવી રહ્યા છીએ. આપણને આ રીતે નિશ્ચિંત કરવા બાબતે આધુનિક…