Tag: શબ્દસંગ
શબ્દસંગ : કચ્છીસાહિત્યમાં ઝળહળતી ‘તેજ’રેખાઓ
નિરુપમ છાયા સરધ પૂનમજી રાતજો , શરદ પૂનમની રાતે , મૂં પિરોયોતે; હું પરોવવા બેઠો સુઈમેં ડોરો સોયમાં દોરો , ને; ને ; પિરુલાજી વ્યો…
શબ્દસંગ – કેળવણી : માતાપિતાનો પણ ધર્મ
નિરુપમ છાયા ડૉ રૂપલ માંકડ સંપાદિત કેળવણી વિષયક કાવ્યોના પુસ્તક “ક કવિતાથી કેળવણી” માંના કાવ્યોને કેળવણીનાં મહત્વનાં અંગોમાં વિભાજીત કરીને એનો આસ્વાદ લઈ રહ્યા છીએ….
શબ્દસંગ – કેળવણી: બાળમાનસના વિવિધ રંગો
નિરુપમ છાયા કેળવણી વિષે ચિંતન થાય છે તેમ એના અંગેની સંવેદનાત્મક અભિવ્યક્તિ કાવ્ય દ્વારા વધારે પ્રભાવક રીતે વ્યક્ત થઈ શકે છે. ગુજરાતી ભાષામાં પણ શિક્ષણને…
શબ્દસંગ : કેળવણીની ભાવનાત્મક અભિવ્યક્તિ
નિરુપમ છાયા અક્ષરની ઓળખાણથી બાળકની કેળવણીનો પ્રારંભ થાય છે ત્યારે પ્રથમ આવે છે ‘ક’. કમળ અને કલમ સાથે જોડીને એ ક શીખે છે.પણ વધુ વિચાર…
શબ્દસંગ : કચ્છ ભૂકંપ પુનર્વસન-વ્યવસ્થાપન:વિસ્તરી રહી મહેક
નિરુપમ છાયા ૨૬મી જાન્યુ. આવે અને મનહૃદયમાં કંપન પ્રસરી રહે. આ કંપન સાહિત્યનો વિષય પણ બને. પણ ક્યારેક એ કંપનો વચ્ચે વિધેયાત્મક કાર્યોની શીતળ લહર…
શબ્દસંગ : સંવેદનાત્મક સમાજદર્શન-પુરુષાર્થની કથા
(પગમેં ભમરી –પાંચમું ચરણ ) નિરુપમ છાયા સર્જનાત્મક સાહિત્યકૃતિઓના અનેક પ્રકાર છે. કેટલુંક સાહિત્ય પ્રભાવી હોવા છતાં સર્જનાત્મકતાની કસોટીની એરણે એ ખરું ન ઊતરે…
શબ્દસંગ : મન વિનાનું મન : નિર્લેપ જાગૃતિની અંત:યાત્રા (૨)
નિરુપમ છાયા આત્મકથા સાહિત્યકૃતિ ગણાય પણ સર્જનાત્મક સાહિત્ય ન ગણાય એ મતની સામે જાણીતા સાહિત્યકાર રતિલાલ બોરીસાગર એવું કહે કહે છે કે અન્ય કોઈપણ…
શબ્દસંગ : મન વિનાનું મન : નિર્લેપ જાગૃતિની અંતરંગ યાત્રા (૧)
નિરુપમ છાયા સાહિત્ય વિવિધ કૃતિઓ થકી પ્રગટ થાય છે. આ કૃતિઓ-સાહિત્ય સ્વરૂપો-માં નવલકથા, એકાંકી, કાવ્ય,નવલિકા, નિબંધ વગેરેનો સમાવેશ થાય છે. આવું જ એક સાહિત્ય સ્વરૂપ…
શબ્દસંગ : અભિનવ કલ્પનસભર નવલકથા – ઉદયાસ્ત: દ્વારકા – સોમનાથ
નિરુપમ છાયા સોમનાથ ! આ નામ સાથે જ દૃષ્ટિ સમક્ષ એક ભવ્ય ચિત્ર ખડું થઇ જાય છે. ભારતના છેક પશ્ચિમ છેડે આવેલું, સીધું ઉત્તર…
શબ્દસંગ : ભક્ત કવયિત્રી રતનબાઈનાં કચ્છી પદોનું અનુસર્જન
નિરુપમ છાયા માનવ માનવ વચ્ચેનો વ્યવહાર ભાષાને કારણે સ્પષ્ટ અને સરળ બનવાને કારણે મનુષ્યની ઝડપી પ્રગતિ થઇ સાથે સાથે સુવ્યવસ્થિત જીવનને પરિણામે માનવસંસ્કૃતિ તરીકે ઓળખાતી…
વાચક–પ્રતિભાવ