– ભગવાન થાવરાણી અહમદ ફરાઝ પછી તુરંત પરવીન શાકિરની રચના આવે એ લાઝમી છે. લોકવાયકા એવી છે કે આ બન્ને એકબીજાની ખૂબ નિકટ હતાં. જોકે પરવીન શાકિર સ્વતંત્રપણે પણ ઉર્દૂ સાહિત્યમાં એક ઊંચું નામ છે. અકસ્માતમાં એ અકાળે અવસાન પામ્યા…
Tag: લુત્ફ-એ-શેર
લુત્ફ–એ–શેર : મણકો # ૯
– ભગવાન થાવરાણી અહમદ ‘ ફરાઝ ‘ આપણા યુગના બહુ મોટા ગજાના કવિ છે. પ્રેમ, વિરહ અને સંબંધો-વિષયક એમની સેંકડો ગઝલો બધા જ દિગ્ગજ ગઝલ-ગાયકોએ ગાઈ છે. એમના સર્જનનો વ્યાપ પણ એટલા વિશાળ ફલક ઉપર ફેલાયેલો છે કે એમના કોઈ…
લુત્ફ–એ–શેર : મણકો # ૮
– ભગવાન થાવરાણી જેમને જૂના હિંદી ફિલ્મ સંગીતમાં ઊંડો રસ છે એમણે કિશોર કુમારે ગાયેલું આ ગીત જરુર સાંભળ્યું હશે : મરને કી દુઆએં ક્યોં માંગું, જીને કી તમન્ના કૌન કરે યે દુનિયા હો યા વો દુનિયા, અબ ખ્વાહિશે –…
લુત્ફ–એ–શેર : મણકો # ૭
– ભગવાન થાવરાણી મને અત્યંત પસંદ શેરોની વાત હોય અને એમાં બશીર બદ્ર ન આવે એ અસંભવ છે. ખરેખર તો, ગાલિબ પછી અન્ય કોઈ શાયરના સૌથી વધુ શેરો કહેવતરુપ બની ચુક્યા હોય તો તે બશીર સાહેબ છે. દુર્ભાગ્યવશ આજે તેઓ…
લુત્ફ – એ – શેર : મણકો # ૫
– ભગવાન થાવરાણી મોમિન ખાં ‘ મોમિન ‘ ગાલિબના સમકાલીન હતા. કહે છે, એમના આ શેર પર ગાલિબે પોતાનું આખું દીવાન ન્યોછાવર કરવાની વાત કરી હતી : તુમ મેરે પાસ હોતે હો ગોયા જબ કોઈ દૂસરા નહીં હોતા .. બહરહાલ,…
લુત્ફ – એ – શેર : મણકો # ૪
– ભગવાન થાવરાણી બહાદુર શાહ ‘ ઝફર ‘ કેવળ અંતિમ મોગલ બાદશાહ જ નહીં, એક સિદ્ધહસ્ત શાયર પણ હતા. તેઓ ગાલિબના સમકાલીન હતા. કેટલીક ગઝલો એવી છે જે વર્ષો સુધી એમના નામે પ્રચલિત રહી પણ પછીથી એ રચનાઓના અસલ શાયર…