Tag: લુત્ફ-એ-શેર
લુત્ફ-એ-શેર : મણકો #૨૬
ભગવાન થાવરાણી અગર આપે ગાલિબને વાંચ્યા છે તો મીર – તકી – મીરને વાંચવા એમના કરતાં પણ જરૂરી છે. મીર ગાલિબના પુરોગામી હતા. સ્વયં ગાલિબે…
લુત્ફ-એ-શેર : મણકો #૨૫
ભગવાન થાવરાણી ઉર્દૂ શાયરીનો એવો કોણ શોખીન હશે જે ફિરાક ગોરખપુરીને નહીં ઓળખતો હોય ? રઘુપતિ સહાય નામધારી આ મહાન શાયરે આખી જિંદગી એ માન્યતાનો…
લુત્ફ-એ-શેર : મણકો # ૨૪
ભગવાન થાવરાણી બે’ક હપ્તા પહેલા શાયર ઝુબૈર અલી તાબિશ અને એમના એક શેરની વાત નીકળેલી. એ જ ‘ પ્રથમ દ્રષ્ટિએ પતંગિયાઓ ઉપર નિશાન તાકતા દેખાતા…
લુત્ફ-એ-શેર : મણકો #૨૩
ભગવાન થાવરાણી ઉર્દૂ શાયરોમાં ખાસ્સી સંખ્યામાં બદાયુની છે. સૌથી વિખ્યાત શકીલ બદાયુની ઉપરાંત ફાની, અસદ અને ખાસ તો ફહમી બદાયુની . નાની બહરના શેરો –…
લુત્ફ-એ-શેર : મણકો #૨૨
ભગવાન થાવરાણી અમજદ ઈસ્લામ અમજદ ઉર્દૂ સાહિત્યનું બહુમુખી વ્યક્તિત્વ છે. એમનો એક શેર જુઓ : ઉસ કે લહજે મેં બર્ફ થી લેકિનછૂ કે દેખા તો…
લુત્ફ-એ-શેર : મણકો #૨૧
ભગવાન થાવરાણી કોમેડિયન રાજેન્દ્રનાથ ફિલ્મોમાં એમની ઉટપટાંગ જોકર જેવી સ્થૂળ હરકતો માટે મશહૂર હતા. અજબ વાત એ કે પોતાની અંગત જિંદગીમાં એ બેહદ ગંભીર પ્રકૃતિના…
લુત્ફ-એ-શેર : મણકો #૨૦
ભગવાન થાવરાણી ઉર્દૂ શાયરોના નામો બાબતે એક રસપ્રદ બાબત એ કે માત્ર નામ પરથી તમે કોઈ શાયરના મઝહબની કલ્પના ન કરી શકો ! એ યોગ્ય…
લુત્ફ-એ-શેર : મણકો #૧૯
ભગવાન થાવરાણી ફરી એક વાર ઉર્દૂ શાયેરાઓ તરફ જઈએ. હમીદા શાહીન એટલે પાકિસ્તાનની વર્તમાન કવયિત્રીઓમાં એક મોટું નામ. એમનો એક શેર છે : ફઝા યૂં…
લુત્ફ-એ-શેર : મણકો #૧૮
ભગવાન થાવરાણી નવી પેઢીના કેટલાક ઉર્દૂ શાયરોએ પણ પોતાની અલાયદી અને ઉમદા છબી ઉપસાવી છે. આવા કેટલાક નામોમાં એક છે ઝુબૈર અલી તાબિશ. એમની શાયરીથી…
લુત્ફ-એ-શેર : મણકો #૧૭
ભગવાન થાવરાણી ઉર્દૂ સાહિત્યમાં જોન એલિયા એક એવું વ્યક્તિત્વ હતું જેમની વાણીમાં સદાય તેજાબ ભભૂકતો. બેફામ અને કોઈની સાડીબાર ન રાખનાર માણસ ! મુશાયરાઓમાં લોકપ્રિય…
વાચક–પ્રતિભાવ