પ્રવાસી યુ. ધોળકિયા ‘આપણે કેટલા પ્રાચીન?’ લેખના પ્રથમ હપ્તાનું સમાપન આપણે મનુ પ્રજાપતિ યુગના ૪૫મા અને અંતિમ પ્રજાપતિ, દક્ષ પ્રાચેતસ્,થી કરેલ. એ યુગમાં થઈ ગયેલ ભક્ત ધ્રુવ અને સપ્તર્ષિઓનો ઉલ્લેખ સ્થળ સંકોચને કારણે એ હપ્તામાં કરી નહોતો શકાયો. + + …
Tag: આપણા સંસ્કૃતિક ઈતિહાસમાં ડોકીયું
આપણે કેટલા પ્રાચીન ? – ૧
પ્રવાસી યુ. ધોળકિયા વર્ષ ૨૦૦૧ની ૨૬ જાન્યુઆરીએ કચ્છ અને ગુજરાતને ધમરોળી નાખનાર ભૂકંપ પછી ભારતના ધર્મ અને સંસ્કૃતિના વિદેશી પ્રશંસક ફ્રાંસકૉય ગોઈતરે પોતાના સુંદર લેખમાં આ પ્રમાણે લખ્યું હતું : “અસંખ્ય લોકોનાં મૃત્યુ સર્જનાર ભયાનક ધરતીકંપ પછી આજે ભારતમાં ગમગીની…