હવે એ આઝાદ હતી અને અઢળક સંપત્તિની માલિક પણ…. નલિન શાહ દીકરો અવતર્યાના સમાચારે ભંવરલાલને ગાંડા જેવા કરી દીધા. રેવતીએ ગોળધાણા વહેંચ્યા અને ભગવાનની સામે મોંઘીદાટ મીઠાઈનો થાળ ધર્યો. જ્યારે પડોશના લોકોએ કહ્યું કે, ‘ત્રીજી વહુએ કુળદીપક આપી કુંટુંબને ઉગાર્યું’…
Category: ગદ્ય સાહિત્ય
નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૩
‘બા, દેવતાઓ તો તેત્રીસ કરોડ છે અને અહીં તો ફક્ત વીસ-પચ્ચીસ મૂર્તિઓ જ છે. તો બીજી બધી ક્યાં છે?’ નલિન શાહ પરાગના પિતા ભંવરલાલ મહેતા ગામ રાજાપુરના સૌથી વધુ નામાંકિત જમીનદાર હતા. નામાંકિત એટલા માટે કે તે પૈસેટકે સહુથી વધુ…
ઘાશીરામ કોટવાલ : વાત ૨૮.
દિવાન શાકેરરામ દલપતરામ કો૦— અરે મુનશીજી, તમે ભૂતની તથા પ્રેતની ખરેખરી ખબર કીધી; પણ અમારા કેટલાક મંત્રી લોક હાથમાં કપુર સળગાવીને લે છે ને કેટલાક ધગધગતો અંગારો હાથમાં લે છે, તે શી રીતે છે તે કહેવાનું બાકી રહ્યું છે. મુ૦—…
નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ-૨
‘એ કામ ભગવાન કરતાં તમારો દીકરો સારી રીતે કરી શક્યો હોત’ નલિન શાહ માનસી અને પરાગ અમેરિકાના શહેર હ્યુસ્ટનના ટેક્સાસ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટનાં છાત્ર હતાં. માનસી ફિઝિશિયન થવા માંગતી હતી અને પરાગ સર્જન. માનસીનાં મા-બાપ નાનપણમાં જ ગુજરી ગયાં હતાં. ગરીબ…
ઘાશીરામ કોટવાલ : વાત ૨૭.
દિવાન શાકેરરામ દલપતરામ ઘા૦— અરે મુનશી સાહેબ, તમે મ્હોટા મહાભારતી દેખાઓ છો. તમારી પાસે ઘણો જ સંગ્રહ છે, તેમાંથી કાંઈ ચમત્કારિક વાત તો કહો. મુ૦— ફ્રાન્સ દેશમાં આવીગનન કરીને એક ઠેકાણું છે ત્યાં એક પથ્થર ખાનારને લાવ્યા હતા. તે દોઢ…
પટક પટક બાટા
વૈશાલી રાડિયા અમદાવાદના સેટેલાઇટ એરિયાના સ્પ્રિંગરોલ અપાર્ટમેન્ટની સ્પ્રિંગ જેમ ફરતી આધુનિક ગ્લાસવાળી લિફ્ટ ગ્રાઉન્ડફ્લોર પર અટકી એટલે લિફ્ટમેને લિફટનું ડોર ખોલી થોડીક રાહ જોઈ પણ અર્ણવનું ધ્યાન એ તરફ હતું જ નહીં! ઉપરથી કોઈ લિફ્ટ બોલાવી રહ્યું હતું એટલે લિફ્ટમેને…
વલદાની વાસરિકા : (૯૦) – વહુનાં વળામણાં
વલીભાઈ મુસા બગાસાં આવતાં મેં ટેબલ લેમ્પની સ્વીચ ઑફ કરી દીધી. પુસ્તકને ઢોલિયા નીચે મૂકી દીધું. અંદાજે મધ્યરાત્રિ થઈ હશે. મારી પથારી ઓસરીમાં જ રહેતી. બૉર્ડની પરીક્ષાને હવે દસેક દિવસની જ વાર હતી. મેં ઊંઘવાની તૈયારી કરી, પણ ભસતાં કૂતરાં…
નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ : ૧
‘હું મીરાં નથી ને માટે ઝેર નથી પીવું. જાણો છો, છતાં રોજે રોજ થાળ ધરો છો.’ નલિન શાહ શિયાળાની સવારના ખુશનુમા વાતાવરણમાં ઝડપથી ચાલતાં ચાલતાં માનસી બહુ દૂર નીકળી ગઈ હતી. સમયનું ભાન થતાં પાછી વળી એનાં મકાનમાં દાખલ થઈ.…
ઘાશીરામ કોટવાલ : વાત ૨૬.
દિવાન શાકેરરામ દલપતરામ ઘા૦— (સેંટપાલના દેવળનો નકશો હાથમાં લઇને બોલ્યો) ખરી વાત છે; પણ આ મ્હોટી ઇમારત શાની છે ? મુ૦— ગ્રેટ બ્રીટન કરીને ઇંહાંથી ઈશાન દિશાએ ઉત્તર સમુદ્રમાં મ્હોટો દ્વીપ છે. તેમાં ઈંગ્લાંડ નામનો અંગરેજોનો દેશ છે, તેની મુખ્ય રાજધાનીનું…
ઘાશીરામ કોટવાલ : વાત ૨૫.
દિવાન શાકેરરામ દલપતરામ ઘા૦— (બીજું એક ચિત્ર હાથમાં લઇને બોલ્યો) આ દીપમાળ જેવું જણાય છે. મુ૦— દીપમાળ નથી. એને “પાંપીનો સ્તંભ“ કહે છે. તે મિશ્રદેશમાં સિકંદર નામના શહેરની દક્ષિણ તરફના દરવાજાની બહાર અરધા કોશથી કાંઈક નજદીક છે. આ સ્તંભ એક…