રીટાબેન જાનીની કલમે નવી શ્રેણી “કલમના કસબી-કનૈયાલાલ મુનશી”ના પ્રારંભે નિવૃત્ત બેંકર એવાં સુશ્રી રીટાબેન જાની એમની બેન્કિંગ કારકિર્દી દરમ્યાન વિવિધ ઈતર પ્રવૃત્તિઓ,સાહિત્ય વિષયક પ્રવૃત્તિઓ અને ઇન્ટર બેંક સ્પર્ધાઓમાં વિજેતા રહેલ છે. તદુપરાંત તેઓ યોગવિદ, લાઈફ સ્કિલ કૉચ અને એંકર પણ…
Category: પુસ્તક -પરિચય
The review of the recently published books or revisiting the classics
મન વિનાનું મન : નિર્લેપ જાગૃતિની અંત:યાત્રા (૨)
નિરુપમ છાયા આત્મકથા સાહિત્યકૃતિ ગણાય પણ સર્જનાત્મક સાહિત્ય ન ગણાય એ મતની સામે જાણીતા સાહિત્યકાર રતિલાલ બોરીસાગર એવું કહે કહે છે કે અન્ય કોઈપણ સાહિત્યકૃતિ જેવી અને જેટલી રસનિર્મિતીની અપેક્ષા પૂરી કરતાં આત્મકથા આનંદ આપે ઉપરાંત કઈંક સંદેશ આપે…