હીરજી ભીંગરાડિયા “હીરજીભાઇ ! આપણે સીતાપરથી જે “મધ” લાવ્યા છીએ તે મધ તો બોટલમાંને બોટલમાં જામી ગયું છે. નક્કી આ મધમાં ખાંડની ચાસણી જેવું કંઇક ભેળવ્યું હોય એવું ભેળસેળિયું લાગે છે.” અમારા કૃષિવિકાસમંડળના એક સભ્યશ્રીએ મધની શુદ્ધતા બાબતે ફોનમાં…
Category: કૃષિ વિષયક લેખો
પ્રકૃતિનેયે શોભાવી રહેલું – શિરમોરસુંદર – રાષ્ટ્રીય પક્ષી “મોર”
હીરજી ભીંગરાડિયા “ કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે, મેહુલિયો કરે કલશોર………..જોને કળાયેલ બોલે છે મોર ” …..! અષાઢનાં કાળાં ડિબાંગ વાદળાંઓ આકાશમાં ઘેઘૂર જામ્યાં હોય અને ધરતી પર લળુંબ-જળુંબ થઇ – અમૃતની ધારાઓ છોડવાની તૈયારીમાં હોય, વળી સાથમાં…
અભિપ્રાય આપતાં પહેલાં સાત ગળણે ગાળીએ
હીરજી ભીંગરાડિયા પ્રવેશ દ્વારે “ રજા સિવાય અંદર આવવાની મનાઈ છે ” એવું બોર્ડ કોઇ મોટી કંપનીના ઔદ્યોગિક એકમે, કોઇ રાજકારણી નેતાની બેઠકે , સરકારી કર્મચારીની ઓફિસે કે કોઇ માલેતુદાર શેઠિયાને બંગલે અચૂક ભળાય છે ત્યારે સમજી જવાનું કે સીધા…
પંખીજગતનો અજાયબ બાળઉછેર
હીરજી ભીંગરાડિયા જેને જેને પાંખો હોય એ બધાં પંખી થોડા ગણાય ? પાંખો તો કેટલાય કીટ-પતંગિયાંને અને વડવાંગળાંને પણ ક્યાં નથી હોતી ? પંખીઓના શરીર પર પીંછાં હોય છે પણ મોંમાં નથી હોતા દાંત કે નથી હોતું ગંધ પારખે એવું…
ખેતીમાં “જૈવ જગત” નું અમૂલું યોગદાન
હીરજી ભીંગરાડિયા મારે વાત કરવી છે 1950-60 ના સમયગાળા આસપાસની-મારી સાંભરણ્યની. તે વખતે ગામડું એ એક સ્વાવલંબી એકમ હતું. તેનો ખેતી જ મુખ્ય ઉદ્યોગ હતો. ખેતીની જ પેદાશમાંથી પાકો માલ બનાવનારા-કપાસ લોઢવાના ચરખા-જીન, કાપડ વણવાની હાથશાળો, કોલ્હુ, તેલઘાણી વગેરે ગ્રામોદ્યોગો…
શાંત અને નીરોગી જીવન જીવવા – “સજીવ આહાર” તરફ માંડીએ કદમ!
હીરજી ભીંગરાડિયા કળતર થવું, તાવ તરિયો આવી જવો, માથું દુ:ખવું, કે પેટની નાની-મોટી ગરબડ ઊભી થઈ જાય, તો એને આપણે ‘ગંભીર બીમારી’ નહીં, પણ ‘સામાન્ય કટેવ’ થયાનું કહી મનમાંથી કાઢી નાખતાં હોઇએ છીએ. પણ ક્યારેક જેની પીડા અને રીબામણીથી…
વાડ-વગડાનો વાસી “હાથલિયો થોર” અને એનું બળુકું “ફીંડલા સરબત”
હીરજી ભીંગરાડિયા “શું વાત કરું ગોદાવરીભાભી ! તમારે ત્યાં આવીએ અને કંઇક નવું ન પામીએ એવું ક્યારેય બન્યું નથી ! ગયા વખતે આવ્યો ત્યારે તમારી વાડીની “કોફી” પીવડાવી હતી. એની પહેલાં આવ્યો ત્યારે સીતાફળ ખાવાની મસ્ત મજાની રીત શીખવાડી હતી.…
વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : દક્ષિણ કોરીઆમાં હ્યુમિડિફાયરને કારણે થતા મરણ
જગદીશ પટેલ દક્ષિણ કોરીઆમાં લોકો પોતાના ઘરમાં હ્યુમિડિફાયરનો ઉપયોગ કરતા હોય છે. વાતાવરણમાં ભેજ ન હોય ત્યારે ભેજ વધારવા આ યંત્રનો ઉપયોગ થતો હોય છે. આ યંત્રમાં પાણી ભરવાનું હોય અને પાણીમાંથી વરાળ બનાવી વાતાવરણમાં ઉમેરે એટલે ભેજ વધે. કોરીઆમાં…
કૃષિ ક્રાંતિ માટે જરૂર છે – ખેડૂતોએ પોતાનો “ધો” -[ દિશા] બદલવાની !
હીરજી ભીંગરાડિયા ખેતી એટલે નિત્ય નવા પડકારો અને તેના ઉપાયો યોજ્યા કરવાનો સંગ્રામ ! એક પ્રશ્ન ઉપર જીત મેળવી લઈએ એટલે કામ પૂર્ણ થતું નથી ખેતીમાં. ખેતી તો જીવંતો સાથે જોડાયેલ વ્યવસાય હોઇ, તેની પર અસર કરનારા વાતાવરણીય અને બીજા…
ઘર–વાડીનો રોટલિયો રખેવાળ – “ શ્વાન ”
હીરજી ભીંગરાડિયા વધુ ઝેરીલાં, ડહીલાં અને પરદેશી કૂતરાંઓ વિષે ઊંડો અભ્યાસ કરવાનો સમય મળ્યો નથી. પણ આપણી આસપાસ, અરે ! કહોને સાથોસાથ-ભેળાં ભેળાં જ રહેનારાં દેશી કુતરાંઓને પણ જો વ્યવસ્થિત ટેવો પાડી હોય, તો આપણા ઘર અને ખેતર-વાડીનું રખોપું કરવામાં…