દીપક ધોળકિયા ૧૯૪૧નું વર્ષ શરૂ થયું ત્યારે દેશનું રાજકારણ ૧૯૩૯-૪૦માં નક્કી થયેલા માર્ગે જ ચાલતું હતું. વ્યક્તિગત સત્યાગ્રહની સાથે મહાત્મા ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમો પણ ચાલુ કર્યા હતા અને સત્યાગ્રહીઓનો પ્રવાહ પણ વણથંભ હતો. ગાંધીજીએ ૨૬મી જાન્યુઆરી ઊજવવાની અપીલ કરી હતી,…
Author: Web Gurjari
ફિર દેખો યારોં : સૂકો અને ભીનો કચરો અલગ નથી કર્યો? ભરો બે ચોકલેટનો દંડ
બીરેન કોઠારી બાળકોને સામાન્ય રીતે ઈશ્વરનું રૂપ માનવામાં આવે છે, પણ કઈ ઉંમર સુધીનાં બાળકોનો તેમાં સમાવેશ કરવો એ સ્પષ્ટ નથી. સામાન્યપણે એવું જોવા મળે છે કે બાળકોને લગતી બાબતો મોટેરાંઓ નક્કી કરતાં હોય છે. એ રીતે જોઈએ તો બાળકોને…
ચેલેન્જ.edu: સમજાવટ સારી કે સજા?
રણછોડ શાહ ગમે તેમ સમજાવો, એ ક્યાં સમજતું હોય છે? આપણું જ નટખટ મન પ્રશ્નો સરજતું હોય છે. લાખ કરો પ્રયત્ન તો પણ એ અટકશે નહીં, હોય છે જે હૈયામાં, હોઠે પ્રગટતું હોય છે. રામુ પટેલ ડરણકર એક ઉચ્ચ સરકારી…
ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૩૧
ચિરાગ પટેલ उ.९.१.१२ (११८६) वृष्टिं दिवः परि स्रव द्युम्नं पृथिव्या अधि। सहो नः सोम पृत्सु धाः॥ (असित काश्यप/देवल) હે સોમ! આપ આકાશથી પૃથ્વી પર દિવ્યવૃષ્ટિ કરો. પૃથ્વી પર પોષક અન્ન ઉત્પન્ન કરો, અને અમને સંઘર્ષની શક્તિ પ્રદાન કરો. આ શ્લોકમાં…
‘શોલે’ની સૃષ્ટિ : નમકહલાલીનો બદલો મળ્યો ગોળીથી
(આ શ્રેણીમાં ‘શોલે’ ફિલ્મમાં દેખા દેતા, નાની પણ ચિરંજીવ ભૂમિકા ભજવતા વિવિધ પાત્રોની, ફિલ્મની સ્ક્રીપ્ટમાં ન હોય એવી કાલ્પનિક કથાઓ મૂકવામાં આવી છે.) -બીરેન કોઠારી એનું મૂળ નામ શું હશે એ તો કદાચ ઘરનાંય ભૂલી ગયા હશે. શ્યામવર્ણો હોવાને કારણે…
સત્યજિત રાયની સૃષ્ટિ – ૧૧: ‘દેવી’
ભગવાન થાવરાણી સત્યજિત રાય કહેતા ‘ કોઈ પણ ફિલ્મ એના સર્જક માટે કોઈ તૈયાર વાસ્તવિકતા નથી, જે એ સીધો પરદા ઉપર ઉતારી શકે. માત્ર કાચી સામગ્રી જ એની આસપાસ છે. વસ્તુઓ, સ્થળો, લોકો, ભાષા અને દ્રષ્ટિકોણ. આ બધામાંથી કાળજીપૂર્વક પસંદગી…
કલમના કસબી – કનૈયાલાલ મુનશી : પૃથિવીવલ્લભ
રીટાબેન જાનીની કલમે નવી શ્રેણી “કલમના કસબી-કનૈયાલાલ મુનશી”ના પ્રારંભે નિવૃત્ત બેંકર એવાં સુશ્રી રીટાબેન જાની એમની બેન્કિંગ કારકિર્દી દરમ્યાન વિવિધ ઈતર પ્રવૃત્તિઓ,સાહિત્ય વિષયક પ્રવૃત્તિઓ અને ઇન્ટર બેંક સ્પર્ધાઓમાં વિજેતા રહેલ છે. તદુપરાંત તેઓ યોગવિદ, લાઈફ સ્કિલ કૉચ અને એંકર પણ…
લ્યો, આ ચીંધી આંગળી : આ આભ સ્પર્શ્યું ને પાંખો ખરી ગઈ, જુઓ! – એક અનન્ય નિવાસ-તરુણ સદનના જન્મની કથા – (૨)
રજનીકુમાર પંડ્યા ( સરકારી ચિલ્ડ્રન્સ હોમમાંથી 18 વર્ષની વયના થઇ ગયા પછી જેમને Childrenની વ્યાખ્યાની બહાર મુકી દઇને એકાએક આ અફાટ દુનિયાના અણજાણ પટમાં ફેંકી દેવામાં આવે છે તેવા અનેક નિરાધાર તરુણોની કથની અને તેમને સમ્હાલી લેવા માટે નવી મુબઇની…
ઘાશીરામ કોટવાલ : વાત ૨૩.
દિવાન શાકેરરામ દલપતરામ ગુ૦— મુનશીએ લાવેલા નકશામાંથી અમેરિકાખંડમાંના બ્રેઝિલ દેશનો નકશો હતો. તે જોઈને આ નકશામાં લોકો શું કરે છે, એવું ઘાશીરામે પૂછવાથી બોલવું જારી થયું તે :— મુ૦— એ લોકો હીરાની ખાણમાંથી હીરા શોધે છે. ઘા૦— હીરા કઈ કઈ જગેથી…
ત્રણ ગ઼ઝલો
ગુજલીશ ગઝલથી પંકાયેલા ગઝલકાર શ્રી અદમ ટંકારવીએ તેમના બધા જ સંગ્રહોને સમાવતો એક ‘૭૮૬ ગઝલો’નો ગઝલસંગ્રહ આપ્યો છે. મૂળે ટંકારિયા ગામના પણ વર્ષોથી યુકે.માં સ્થાયી થયેલ અદમભાઈની ગઝલોમાં વિદેશી પરિવેશ એક વિશેષ રીતે છલકે છે. ડાયસ્પોરિક સંવેદનાઓને તેમણે સ્મિતમાં ફેરવીને…